SPREAD GOODNESS
SPREAD HAPPINESS

SPREAD GOODNESS
SPREAD HAPPINESS

Gyaanpunj

630.00900.00

Clear

Delivery Charge

Start from Rs.70 per book

No Money Back Gurantee

No Exchange

હિન્દુધર્મ અદભુત ધર્મ છે. હજારો વર્ષોની અગણિત ઋષિમુનિઓ દ્વારા ઉજાગર થયેલો ધર્મ બ્રહ્માંડ, બ્રહ્માંડમાં થતી ગતિવિધિ, તેના નિયમો અને મનુષ્ય શરીરની રચના અને તેમાં ઉજાગર કરી શકાતી દિવ્ય શક્તિઓનું સચોટ જ્ઞાન દર્શાવે છે. કમનસીબે આ જ્ઞાન તેના મૂળ સંદર્ભથી બદલાઈ જતાં અને કેટલુંક વિલુપ્ત થઈ જતાં, વર્તમાન સમયમાં હિન્દુધર્મનું આચરણ ફક્ત ક્રિયા બની ગઈ છે. જેથી દિવ્યતા પ્રાપ્ત કરી શકાતી નથી. આ પુસ્તકમાં, લેખકના ૩૦ – ૩૫ વર્ષના વિચાર, મનન, મંથન અને ધ્યાન થકી પરિણામ સ્વરૂપ હિન્દુધર્મ અને અધ્યાત્મની પ્રાપ્ત થયેલી નવીન અને અદ્વિતીય સમજ તર્કબદ્ધ, વૈજ્ઞાનિક અને સરળ ભાષામાં દર્શાવેલ છે. જે સૌ કોઈની અધ્યાત્મ અને હિન્દુધર્મ વિષેની જીજ્ઞાશા સંતોષાય તેવી માહિતી આપતું પુસ્તક છે.

SKU: N/A
Category:
Tags:,
format

,

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Gyaanpunj”

Your email address will not be published. Required fields are marked *